ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે તેથી, તેમની જોડે લોકો ખાસ કાચું તેલ નાખે છે ને ખાય છે. તમને જે આહારથી વાયુની દહેશત હોય તે આહારમાં શકય હોય ને ચિકર લાગે તો કાચું તેલ નાખી ખાવાની સલાહ છે.
Latest posts by PT Reporter (see all)
- કરાણી અગિયારીની 178માં સાલગ્રેહની ઉજવણી - 22 February2025
- યંગ રથેસ્ટાર્સ દ્વારા અનાજ વિતરણનું આયોજન - 22 February2025
- ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી - 22 February2025