ઈમ્યુનીટી અને કોવિડ-19

ડબ્લ્યુએચઓ મુજબ, લગભગ 80% વ્યક્તિઓ કે જે વાયરસને સંકુચિત કરે છે તે ફક્ત મધ્યમ લક્ષણોમાં વિકસિત થાય છે જ્યારે તેમાંથી કેટલાકને કોઈ અસર પણ થતી નથી. બીજી બાજુ, આપણે થોડા ટકા લોકો એવા જોઈએ છીએ જેમને હાઈ બ્લડ પ્રેશર, અનિયંત્રિત ડાયાબિટીસ, મેદસ્વીપણું ધરાવનારા લોકોને આ ચેપની ગંભીર અસરો થાય છે. જ્યારે સુધી આ રસી આપણા […]

નવા વર્ષમાં બીપીપી માટે ખુશખબર! – યોગ્ય ઉમેદવારો – અનાહિતા દેસાઇ અને બર્જિસ દેસાઇ – લાવી શક્યા બીપીપી બોર્ડ રૂમમાં ખૂબ જરૂરી સંતુલન અને શાંતિ! –

બીપીપીએ તાજેતરમાં જ તેની ચૂંટણી સમયપત્રકની ઘોષણા સાથે, ટ્રસ્ટી ઝરીર ભાથેનાના અવસાન પછી બી.પી.પી.ના ભૂતપૂર્વ અધ્યક્ષ યઝદી દેસાઇએ આરોગ્ય બરાબર ન હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાથી, સમુદાય ફરીથી ખાલી ટ્રસ્ટીની બે બેઠકો ભરવા માટેના બીજા તબક્કાની ચૂંટણી માટે રાહ જોઈ રહ્યો છે. બીપીપી ટ્રસ્ટીઓ માટે આ બે ખાલી જગ્યાઓને ભરવા યોગ્ય અને કાર્યક્ષમ બે ઉમેદવારો, […]

નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ […]

વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક […]

હસો મારી સાથે

દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે… *** પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી! પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા […]

સુખી સંસાર!

દાનેશ આઈ એમ સોરી મારા ગુસ્સા ભર્યા સ્વભાવને ખાતર તું ને કેટલું દુખ ખમવું પડયું હવે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખશ. દાનેશ હવે કોઈપણ દિવસ ગુસ્સા થઈને મારા મારી નહીં કરશ. તું પણ ડાહ્યો થઈને રહેજે. સમજ્યો કે? એટલે બધા હસી પડયા. દાદારજીએ મહેર કીધી ને તું જલ્દી સારો થઈ ગયો. થેન્ક યુ દાદારજી એટલે […]

Your Moonsign Janam Rashi This Week –
16th January – 22nd January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમને નાના કામમાં પણ અડચણ આવતી રહેશે. તમારા કરેલ કામોમાં તમારા દુશ્મન નાની ભુલ ને મોટી બતાવી પરેશાન કરશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. કોઈની ભલી દુવા તમને બચાવી લેશે. રાહુના પ્રકોપમાંથી બહાર આવવા પરવરદેગારનું નામ […]