XYZ Karachi’s ‘Ardeshir’s Aces’ Hold Fun Events

‘Ardeshir’s Aces’, XYZ’s international group from its Karachi chapter, is one of its newer groups which was birthed during the lockdown, in July 2020, during the lockdown. This small but enthusiastic group has conducted some fun and amazing events in a short period! In December 2020, ‘Ardeshir’s Aces’ conducted an Xmas Hamper project, pleasantly surprising […]

બુરા ન માનો હોલી હે!!

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે શહેરના મુખ્ય ચોક જેવા સ્થાન પર […]

175 વર્ષીય પટેલ અગિયારીનો નવો દેખાવ!

દેશ વિદેશ સહિત વિવિધ દાતાઓના ઉમદા યોગદાનને કારણે મઝગાંવ, મુંબઇમાં સ્થિત પટેલ અગિયારીનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું, 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી અગિયારીના ટ્રસ્ટીઓ, બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રીમતી અરનવાઝ જાલ મિસ્ત્રી અને વર્તમાન બીપીપી ટ્રસ્ટી, નોશીર એચ. દાદરાવાલાએ આ જશનમાં હાજરી આપી હતી. અગિયારીએ સપ્ટેમ્બર, […]

કૃતજ્ઞતા, ગ્લોરી અને સારૂં સ્વાસ્થ્ય

જ્યારે આપણે પાક દાદાર અહુરા મઝદાનો આભાર માનીયે છીએ ત્યારે વ્યકત કરવા માટે આપણે જશન કે સમારોહ અથવા ફરેશતા સમારોહનું આયોજન કરીએ છીએ. ફરેશતા સમારોહમાં તમામ પવિત્ર અમેશાસ્પંદ અને યઝદોને કૃતજ્ઞતા વ્યકત કરી આભાર માનીએ છીએ. બધામાં 33 યઝદો છે અને તેમના પ્રતીકનું અહીં ટૂંકમાં વર્ણન કર્યું છે. 1. સ્પેન્ટા મેન્યુુ: આ પ્રચંડ ભાવના ભગવાનની […]

નવરોઝ 2021 – આશા અને નવીકરણની ઉજવણી

ઉત્સવોથી આશા અને આનંદ મળે છે. તેઓ બંધન અને જોડાણ માટેની તકો ખોલે છે. નવરોઝનો વસંત પર્વ કોઈ અપવાદ નથી. તે એક નવો દિવસ (નવ = ન્યુ અને રોજ = દિવસ), નવી શરૂઆત અને એકદમ નવા જીવનનો આરંભ કરે છે. આશા એ ખૂબ શક્તિશાળી અને સકારાત્મક સાધન છે. તે આપણને અશક્યને હાંસલ કરવાની પ્રેરણા આપે […]

Your Moonsign Janam Rashi This Week –
27th March – 02nd April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રીલ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી મનને આનદં મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આવક વધવાના ચાન્સ છે. જયાં પણ જશો ત્યાં માન-ઈજ્જત મળવાથી આનંદ મળશે. પોતાની જાત પર જેટલો વિશ્ર્વાસ રાખશો તેટલા તમારા કામ સારી રીતે કરી […]