જીયો પારસી જીયો મોબેદ

પારસી સમયુદાયનું અસ્તીત્વનું જોડાણ સીધું મોબેદો સાથે જોડાયેલુ છે હકીકત એ છે કે કોઈ પણ સમુદાય મજબૂત ધાર્મિક પાયા વગર જીવી શકે નહીં. તેમજ કોઈ પણ ધર્મમાં ધર્મગુરૂઓ વગર જીવી શકાય નહીં. આપણા પારસી સમુદાયોની સફળતા અને અસ્તિત્વ નિ:શંકપણે આપણા ધર્મ અને આપણા મોબેદો સાથે સીધી રીતે જોડાયેલા છે. આપણા આતશ બહેરામ અને અગિયારીની રચના […]