વિજ્ઞાનીએ સચોટ પ્રમાણથી નાસ્તિકને પરાજય આપ્યો

સુપ્રસિધ્ધ ખગોળ શાસ્ત્રી કિચ્ચરને ભુગોળ-ખગોળ વિદ્યાનું પૂરેપુરૂં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેને પ્રતિતી થઈ કે વિશ્ર્વની કોઈ બ્રહ્મ જેવી પરમ શક્તિ હાથ છે જ જ્યારે તેનો મિત્ર વિશ્ર્વને બનાવનાર પરમેશ્ર્વર જેવા કોઈ નથી તેમ માને છે. સૃષ્ટિની રચના આપોઆપ થઈ છે અને તેને કોઈએ બનાવી નથી એવો મતવાળો હતો. અનેક પ્રમાણો આપી. કિચ્ચર પોતાના મિત્રને […]