12 વરસના જેહાન માદન, હુતોક્ષી અને ફરોખ માદનના દીકરા તા. 9મી જૂન 2017ને દિને ડીડી ઉમરીગર આદરિયાન, ફત્તેહગંજ, વડોદરામાં વિધિવત નાવર બન્યા હતા. એરવદ હોમાવઝીર ભેસાનીયા અને એરવદ કેરસી ભેસાનિયા દ્વારા આ ક્રિયાઓ કરવામાં આવી હતી. માદન કુટુંબ દ્વારા ટ્રસ્ટીઓ તેમના કુટુંબ અને આદરિયાનના સ્ટાફને તેમણે કરેલા સપોર્ટ માટે તેમનો આભાર માન્યો હતો.
Latest posts by PT Reporter (see all)
- સાલ મુબારક! - 10 August2024
- આત્માનું સ્થાન તેના કાર્યો દ્વારા નક્કી કરવામાં આવે છે! - 10 August2024
- વન્દીદાદને સમજવું – અનિષ્ટની શક્તિઓ સામેનો કાયદો - 10 August2024