104th Sanjan Day Celebrations At The Sanjan Memorial Column

Sanjan Day was celebrated with much pomp and enthusiasm on 14th November, 2024, as Zarthostis from across India came together at the Sanjan Memorial Column Grounds, to commemoration the auspicious community occasion, reinforcing the full spirit of Parsipanu. Students and staff of the Jadi Rana High School graciously welcomed the visitors with hot tea and […]

પંચગનીની ચોકશી દર-એ-મેહેરે 92મી સાલગ્રેહની ઉજવણી કરી

પંચગની ખાતેના શેઠ નાનાભોય બેજનજી ચોકશી દર-એ-મહેરે આ વર્ષે તેની 92મી સાલગ્રેહ 21મી એપ્રિલ, 2023ના રોજ ઉજવી હતી. આ વર્ષની ઉજવણી ખાસ હતી કારણ કે તે કોવિડના વર્ષો પછી સંપૂર્ણ સ્તરે હતી, જેમાં 50 થી વધુ ભક્તો જોડાયા હતા. સવારે 11:10 વાગ્યે સાલગ્રેહનું જશન તેના ઉપસ્થિત ટ્રસ્ટીઓ સાથે કરવામાં આવ્યું. કલાકો સુધી ચાલેલા જશનનો અંત […]

થાણેના પટેલ અગિયારીના કુવા પાસે આવાં યઝદ પરબની ઉજવણી કરવામાં આવી

0123મી માર્ચ, 2023ના રોજ, થાણેના જરથોસ્તીઓ પટેલ અગિયારી ખાતે શુભ આવાં રોજ અને આવાં મહિનાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા, જેમાં અગિયારીના પવિત્ર કુવા પાસે હમબંદગી સાથે જશન કરવામાં આવ્યું હતું. જરથોસ્તીઓએે સવારે કુવા પર ફુલ, નાળિયેર, દારની પોરી અને દિવો પ્રગટાવ્યો હતો. સાંજના સમયે, પવિત્ર કુવાને તેની ચારે બાજુ ફૂલોના તોરણોથી સુશોભિત કરવામાં […]

પંચગનીની ચોકસી દરેમહેરે 92મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

આતશનુ પરબના શુભ અવસરે પંચગની સ્થિત શેઠ નાનાભોય બેજનજી ચોકસી દરેમહેરે 92મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તો પણ મનોહર હિલ સ્ટેશનની નિર્મળતા અને શાંતિનો ભાગ બનવાથી ખુશ હતા. તમામ ભક્તોનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે સુંદર રચનાવાળી અગિયારીને ફૂલો અને ખાસ સગનના ચોકથી શણગારવામાં આવી હતી. મુખ્ય ઉજવણીનો પ્રારંભ સવારે 11:00 કલાકે પંથકી […]