સામુદાયિક સપોર્ટ સાથે કોવિડ 19 સામે લડવું

– ઈરાનની એફએમ એ મદદ માટે પારસીઓનો આભાર માન્યો- ઈરાન અને ભારતના સંબંધો ઘણા જુના છે. આ પ્રાચીન સામાજિક-સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવા અને ભારત-ઈરાન રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થવા માટે, ઇરાન દૂતાવાસ સાથે પરઝોરે ફેબ્રુઆરી 2020માં દેરાખ્ત-એ-દોસ્તી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિરદોશીના શાહનામ પર એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, આ મહાકાવ્ય વિશેની […]