બુક લોન્ચ: ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ મર્ઝબાન ગ્યારા દ્વારા

માર્ચ 2021માં, ઇતિહાસકાર અને લેખક, મર્ઝબાન જમશેદજી ગ્યારાએ નવસારીના આપણા સમુદાયના કેટલાક અગ્રણી સભ્યોની સમજણના લાભ માટે ‘પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી’ નામનું પોતાનું તાજેતરનું પુસ્તક લોન્ચ કર્યું. લેખક મુજબ, નવસારીના વિકાસમાં પારસીઓનું યોગદાન તેમના નમ્ર સ્વભાવને કારણે જાણીતું છે. પારસી ઇતિહાસમાં નવસારીનું વિશેષ સ્થાન છે, અને તેને ઉદવાડામાં ગાદી અપાય તે પહેલાં 300 વર્ષ સુધી […]