સંપુર્ણ જીંદગી માટેના ત્રણ સંબંધો યા ફરજો

આપણે જોયું કે સંપુર્ણ, ધાર્મિક, મીનોઈ યા ખરી નીતિવાન જીંદગી ગુજારવા માટે આપણે આપણા સંબંધો જાળવવા જોઈએ. આપણે જોયું કે એ સંબંધો ત્રણ પ્રકારના છે. તે સંબંધો ઉપરથી ઉભી થતી ફરજો પણ ત્રણ પ્રકારની છે. 1) અહુરમઝદ તરફની ફરજ. 2)આપણી આજુબાજુના જગત, માણસ, ભાઈબંદો, જાનદાર પેદાયશ વગેરે તરફની ફરજ. 3) આપણા પોતાના આત્મા યા રવાન […]

દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી […]

સંબંધો જાળવવા એટલે શું?

હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે જગત સાથે જગતના કર્તા સાથા સંબંધ જાળવવો તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને કુલ જગતમાં હું પાતે દરેક આદમી સમાયેલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી એ ધર્મ પાળવા બરાબર […]

ધર્મ એટલે શું?

ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત […]

ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી

પહેલાં આપણે સંપુર્ણ જીંદગી તે શું, તે સમજીએ. સંપુર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો કોણના તરફ? તે ફરજો સર્વ તરફ. સર્વ તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંધ કરો, વધુ બંધ કરો અને વધુ […]

માયા મહેરબાની ઉપરના મવકકલ મેહર દાવરનું તરાજુ

માયા મેહરબાની એ મેહર યજદનો એક સદગુણ છે. આપણા પુસ્તકોમાં કહે છે કે મેહર દાવર ચીનવદ પુલપર એક તરાજુ લઈ બેસે છે અને આ દુનિયામાંથી ગુજર પામતા માણસોનાં ભલાં અને ભુંડા કામોનો જોખ કરે છે. આ અલંકારીક કેહતી આપણને પેલા શબ્દોની યાદ આપે છે કે જે શબ્દો કહે છે કે ડાહ્યા આદમીએ તરાજુ ઉપર શીખામણ […]

માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ. લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ જયારે અહુરમજદની […]

જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી

ગોએથ નામનો જાણીતો જર્મન શાએર, જે ઈ.સ. 1749 થી 1832 સુધીમાં થઈ ગયો છે, તેણે જરથોસ્તી ધર્મની એ શીકવણી જણાવી છે તેણે પોતાની 65 વર્ષની પાકટ ઉંમરે વેર્સ્ટ ઈર્સ્ટન દીવાન નામની કવિતા લખી છે. કહે છે કે જાણીતા ઈરાની શાએર હાફેજની ગજલોનો જર્મન વિદ્વાન હેમરનો તરજુમો વાંચવા ઉપરથી એનું ધ્યાન પૂર્વ તરફની શાએરી ઉપર ખેંચાયું […]

અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની […]

અહુરમજદ સાથના સંબંધનું પહેલું સાધન કાયદાની ફરમાનબરદારી

અહુરમજદ કાયદા પ્રમાણે કામ કરે છે અહુરમજદ પોતે કાયદા, કાનુન, નિયમ પ્રમાણે કામ કરે છે. કોઈ કહે કે અહુરમજદ સર્વોપરી છે, તે સર્વનો સાહેબ છે તે મુખત્યાર છે તે પોતાની મરજી પ્રમાણે કામ કરનારો છે, માટે તેને કાયદા કાનુનોને શરણ થવાની શી જરૂર છે? પણ આ વિચાર અહુરમજદની ચઢતી કરવાને બદલે ઉતરતી કરે છે. અહુરમજદ […]

ખુદા એવી ભલી જીંદગીથી ખોરેહમંદ થાય

ખુદાતાલાનું નુર અને ખોરેહ જીઆદે થવા માટે આપણે જે દુઆ ગુજારીએ તે એક પ્રકારે આવી જીંદગી ગુજારવાની આવી ફરજ બજાવવા માટેની દુઆ છે. એવી જીંદગી પોતે જ તે ખુદાતાલાના ખોરેહની જાણે નિશાની છે. એક ભલા આદમીને એક ભલું કામ કરતો એક બહાદુર આદમીને બહાદુરી દેખાડતો, એક સખી આદમીને સુંદર સખાવત કરતો જોઈ આપણે એ સબબે […]