ખોજેસ્તે મીસ્ત્રીએ ઝેડટીએફઈ ખાતે યુવાનો સામે ધાર્મિક બાબતની પ્રકાશિત બાજુઓ રજૂ કરી

આપણા સમુદાયના સૌથી આદરણીય ધાર્મિક વિદ્વાનોમાંના એક, જરથોસ્તી ધર્મ અને સંસ્કૃતિના જાણકાર આદરણીય, ખોજેસ્તે મિસ્ત્રીએ તાજેતરમાં જ ઝેડટીએફઈ (ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપ) લંડનમાં ટીનેજરો અને પુખ્ત વયના લોકો સાથે ચાર કલાકની બેઠક ગોઠવી હતી. બાળકોને આપણી આસ્થાની પ્રકાશિત બાજુઓ રજૂ કરવા માતાપિતાઓએ વિનંતી કરી હતી. સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યોના વલણવાદી સિધ્ધાંતોથી […]