નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ […]

વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક […]

હસો મારી સાથે

દિવસેને દિવસે ચાના ડીસપોઝેબલ કપ નાના થતા જાય છે. ભવિષ્યમાં એવુના બને કે ચાની કેપ્સુલ મળવા લાગે… *** પતિ: તેં મારામાં એવું તે શુ જોયુંતું કે મળ્યા અને જોયા ભેગી લગ્નની હા પાડી દીધી તી! પત્ની: હું નાની હતી ત્યારે તમારા પાડોશમાં રહેતા મારા મામાને ત્યાં રહેવા આવતી ત્યારે તમારા મમ્મી તમને ચપ્પલથી બોવ મારતા […]

સુખી સંસાર!

દાનેશ આઈ એમ સોરી મારા ગુસ્સા ભર્યા સ્વભાવને ખાતર તું ને કેટલું દુખ ખમવું પડયું હવે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખશ. દાનેશ હવે કોઈપણ દિવસ ગુસ્સા થઈને મારા મારી નહીં કરશ. તું પણ ડાહ્યો થઈને રહેજે. સમજ્યો કે? એટલે બધા હસી પડયા. દાદારજીએ મહેર કીધી ને તું જલ્દી સારો થઈ ગયો. થેન્ક યુ દાદારજી એટલે […]

મેથીના લાડું

મેથી ના લાડવા આ વસાણું શિયાળામાં કોઈપણ જાતના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે અને આમાં સાથે આપણે મુસળી અને ડ્રાયફ્રુટ પણ ઉમેર્યા છે જે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સામગ્રી: 100 ગ્રામ મેથી નો લોટ, 100 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 350 ગ્રામ ગોળ, 150 ગ્રામ દળેલી સાકર, 300 ગ્રામ દેશી […]

અહુરા મઝદાની સંપ્રદાય

સમયની શરૂઆતથી, મનુષ્ય સંગઠિત પૂજાના કેટલાક પ્રકારનું પાલન કરે છે. આ એ હકીકત દ્વારા સચિત્ર છે કે કેટલાક તેમના પૂર્વજોની આત્મામાં માનતા હતા, કેટલાક પૃથ્વી અને ઉદારતાની ઉપાસના કરતા હતા, કેટલાક મૂર્તિપૂજક દેવતાઓને અનુસરતા હતા પરંતુ આ બધામાં જે સાર્વત્રિક છે તે એ છે કે તે બધાએ માન્યતા પદ્ધતિ મુજબ તેમના જીવનને આકાર આપ્યો છે […]

હસો મારી સાથે

પડોશીની નાની છોકરી શેરીઓમાં દોડાદોડી કરીને રમતી હતી. મારી નજર એણે કાંડા પર પહેરેલા રીસ્ટબેન્ડ સ્ટેપ કાઉન્ટર પર પડી. મેં હસીને પૂછ્યું, અરે તેં કેમ આ બાંધ્યું છે? તું તો એટલી દોડાદોડી કરે છે કે તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! ડાહી દીકરીએ જવાબ આપ્યો, આ તો મમ્મીનું છે, હું રમવા નીકળું એટલે […]

સુખી સંસાર!

એટલે શીરીન તો બધુ કામ છોડીને દાનેશ આગલ દોડી આવી. ને દાનેશને પડેલો જોઈને ગભરાઈ ગઈ. હવે કરે શું? દીનશાહ તો ઓફીસે ગયા હતા પછી શીરીને હિંમત એકઠી કરીને દીનશાને ફોન કરીને ઓફીસેથી બોલાવ્યા. એટલે દીનશાજી પોતાની કારમાં જલ્દીથી ઘેરે આવી ગયા દાનેશને બેફામ પડેલો જોઈને હેબતાઈ ગયા. અરે પણ એ બન્યુ કેમ અરે પણ […]

2021ને સૌભાગ્યશાળી બનાવીયે !!

દરેક વ્યક્તિ 2021ને સંપૂર્ણ રીસેટ કરવા માંગે છે, અને ખરેખર ઘણી બધી વ્યક્તિગત ટેવ છે જે તમે સરળતાથી સુધારી શકો છો. આ મૂળભૂત બાબતો જેવી કે વધુ કસરત કરવી અને વધુ સારું ખાવું, નાણાં બચાવવા અને વધુ સ્મિત સાથે તંદુરસ્ત રીતો શોધવા સુધીની! તેઓ તમારા માટે આગળનાં વર્ષ અને જીવન માટે એક ‘નવા-સુધારેલા’માં ઉમેરો કરી […]

બેડસાઇડ કેબિનેટસ દાનમાં મળતા પારૂખ ધરમશાળાના રહેવાસીઓમાં ફેલાયેલો આનંદ

સાન્તાક્લોઝે 26મી ડિસેમ્બર, 2020 ના રોજ શ્રીમતી સુનુ હોશંગ બુહારીવાલાના રૂપમાં પારૂખ ધરમશાલાની મુલાકાત લીધી, તેમણે તમામ રહેવાસીઓને બેડસાઇડ કેબીનેટ માટે રૂ. 2,72,000 / – નું દાન આપ્યું હતું. પારૂખ ધરમશાળા ખાતે લેડિઝ કમિટિનાં સભ્ય તેમ જ સમાજના અગ્રણી સમાજસેવક એવા અનાહિતા દેસાઇ થોડા બેડસાઈડ કેબીનેટ માટે વિનંતી કરી હતી પરંતુ ઉદાર હૃદયથી, શ્રીમતી સુનુએ […]

જાલ એન્જિનિયરને ‘ગ્લોબલ ટીચર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો

લોનાવાલાના જાલ કોચિંગ ક્લાસીસના જાલ નાદર એન્જિનિયરને તાજેતરમાં એકેએસ એજ્યુકેશન એવોડર્સ ઇવેન્ટ 2020માં શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત ગ્લોબલ ટીચર એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં વિશ્વભરના 110 દેશોના પસંદગીના શિક્ષકોને વૈશ્વિક માન્યતા આપવામાં આવી છે. લોનાવલા અને આજુબાજુના નાના ગામોમાં 58 વર્ષીય જાલ સર તરીકે જાણીતા છે. તેઓ ચાર દાયકાથી વધુ સમર્પિત શિક્ષક છે, […]