ભાગ્યનું તીર

આપણે અજાણતાં કર્મના બીજ ઉત્પન્ન કરીએ છીએ અને જ્યારે અનુકૂળ સમય આવે છે ત્યારે આ અંકુર ફૂટતા હોય છે અને પોતાનું ફળ આપે છે. કર્મ બ્રહ્માંડના સંતુલનનો એક ભાગ છે, દરેક પ્રતિક્રિયાને તેની ગતિ દ્વારા આગળ આવવા દે છે. કર્મ કેવી રીતે કાર્ય કરે છે? તમે જેવા કર્મ કરો છો તેનું વળતર તમને મળે છે. […]

સુની તારાપોરવાલા ‘યે બેલે’ ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત: તમારા મતો ઓનલાઈન કાસ્ટ કરો !!

પારસી ટાઇમ્સ શેર કરીને આનંદ અનુભવે છે કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્દેશક, સુની તારાપોરવાલાની ટીકાત્મક વખાણાયેલી હિટ વેબ ફિલ્મ ‘યે બેલે’ને બેસ્ટ ફિલ્મ – વેબ ઓરિજિન કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. ‘યે બેલે’માં, તારાપોરવાલા બે યુવા નર્તકોના જીવનને અનુસરે છે – એક ટેક્સી ડ્રાઇવરનો પુત્ર અને વેલ્ડરનો પુત્ર – […]

શું તમે પણ આવું કરો છો?

એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે […]

રોગચાળા દરમિયાન પારસી પરોપકારની અંદરની સમજ દિનશા તંબોલી સાથે એક મુલાકાત

વિશ્ર્વમાં છેલ્લાં આઠ મહિના અને તેથી વધુમાં કોવિડ-19 રોગચાળો સાથે લડતા, રાહત અને બચાવ કામગીરીની જરૂરિયાત સર્વ-ઉચ્ચ સ્તરે છે. સંખ્યાબંધ ઉદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ ખૂબ જ જરૂરી બચાવકર્તા તરીકે સામે આવી છે અને જરૂરી લોકોને મદદ કરે છે. પારસી ટાઇમ્સે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટના અધ્યક્ષ, દિનશા તંબોલી સાથે સમુદાયના રોગચાળાથી કેવી અસર થઈ છે, પરિસ્થિતિને કેવી રીતે […]

તેલંગના લઘુમતી પંચે પારસી આરામ ઘર પરના અતિક્રમણ અહેવાલ માટે હાકલ કરી છે

ઓમિમ માનેકશા દેબારાએ કરેલી અરજીના આધારે, તેલંગના રાજ્ય લઘુમતી પંચ (ટીએસએમસી) એ નિઝામાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને નિઝામાબાદ જિલ્લા, કાંટેશ્વર ગામમાં સ્થિત પારસી આરામ ઘરના કથિત અતિક્રમણ અંગે વિગતવાર અહેવાલ દાખલ કરવા માટે એક મહિનાની મંજૂરી આપી છે. અરજી મુજબ, 1 એકર અને 39 ગુંટામાં ફેલાયેલ પારસી આરામ ઘર પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું […]

ભારતીય રસ્તાઓ પર 4એમએન કાર ઉતારતા તાતા મોટર્સએ ચીયર્સ કર્યુ

19 મી નવેમ્બર, 2020 ના રોજ તાતા મોટર્સે બોલીવુડના અભિનેતા અનુપમ ખેર દ્વારા વર્ણવેલ એક ખાસ વીડિયોમાં ભારતીય રસ્તાઓ પર ચાર મિલિયન પેસેન્જર વાહનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની જાહેરાત કરી અને પાછલા દાયકાઓમાં પ્રવાસ દર્શાવ્યો. આ વિડિઓ 1945માં કંપનીની સ્થાપના દરમિયાન અને પછીના કેટલાક દાયકાઓમાં તાતા મોટર્સ સામેલ થવા માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હરીફો હોવા […]

ચણાના લોટનાં ઢોકળાં

સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ, […]

તેર બીના જીયા જાયે ના!

રોશન અને બરજોરના લગ્નને આશરે પાંચ વર્ષ થયા હશે. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલમાં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલમાં પણ રહેતી. પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે રોશન અને બરજોર બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક બરજોર ઘરમાંથી […]

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ડો. ઝરીર ઉદવાડીયાને ‘વર્લ્ડના ટોપ 2% રેસ્પિરેટરી મેડિસિન સાયનટીસ્ટોમાં માન્યતા મળી

પારસી ટાઇમ્સ એ જાણ કરવામાં આનંદ અનુભવે છે કે, વૈશ્ર્વિક સ્તરે 5,000 ડોકટરોમાંથી, શ્ર્વસન ચિકિત્સાના ક્ષેત્રમાં, પ્રતિષ્ઠિત પલ્મોનોલોજિસ્ટ અને આપણા સમુદાયના ખૂબ માનનીય ડો. ઝરીર ઉદવાડીયાને તાજેતરના અહેવાલ મુજબ, વિશ્ર્વના પ્રતિષ્ઠિત ટોપ 2 ટકા તરીકે ઓળખવામાં આવે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો અહેવાલ, જે વૈશ્ર્વિક સ્તરે વૈજ્ઞાનિકો અને ડોકટરોને તેમના ક્ષેત્રના ટોપ રેન્ક 2% માં સ્થાન […]

ટાટા સ્ટીલ જમશેદપુર 500 કર્મચારીઓના બાળકોને રોજગાર આપશે

ટાટા વર્કર્સ યુનિયન (ટીડબ્લ્યુયુ) ની એક પ્રેસ મીટીંગમાં ટાટા સ્ટીલ જમશેદપુરના મેનેજમેન્ટ સાથે લેન્ડમાર્ક એગ્રીમેન્ટની ઘોષણા કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત કર્મચારીઓના 500 રજિસ્ટર્ડ આશ્રિતોને ત્રણ વર્ષના તબક્કામાં, ફેબ્રુઆરી-માર્ચ, 2021થી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે. એક દાયકામાં આ પહેલીવાર બનશે જ્યારે ટાટા સ્ટીલ અગાઉના કર્મચારીઓના નોંધાયેલા પુત્રો અને આશ્રિતોની નોંધણી કરશે. આ કરાર પર […]

માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યુટે રોગચાળા દરમિયાન હાર્ટ દર્દીઓ માટે ભારતનું પહેલું પોર્ટેબલ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ શરૂ કર્યું છે

સસ્તી જૂની માસિના હોસ્પિટલનું સાહસ માસિના હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે પોસાય તેવા આરોગ્ય સંભાળની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે, તાજેતરમાં ફિલિપ્સ દ્વારા પ્રિ-ફેબ્રિકેટેડ, ટ્રાન્સપોર્ટેબલ આઇસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ) સ્થાપિત કર્યું હતું. આ ઇન્સ્ટોલેશનનો ઉપયોગ એડવાન્સ્ડ કાર્ડિયાક કેર યુનિટ (એસીસીયુ) તરીકે કરવામાં આવશે, જેનો હેતુ સંક્રમિત થવાની સંભાવના વિના, સંપૂર્ણપણે કોવિડ-સલામત વાતાવરણમાં કાર્ડિયાક દર્દીઓની સારવાર કરવાનો છે. 4થી […]