તમે ઇન્જેક્શન આપેલા તરબૂચ તો નથી ખાઈ રહ્યા ને?

ઉનાળાની સીઝન આવી ગઈ છે અને તેની સાથે તરબૂચની સીઝન આવે છે, જેને ઉનાળાનું આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં 92% પાણી અને 6% ખાંડ હોય છે. ઉનાળામાં તરબૂચનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં, બજારમાં […]

પિતાના હાથની છાપ..

પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો હતો. પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટસ દિવાલો પર છપાઈ ગયા હતા. મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટસ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી. એક દિવસ, […]

વિસ્પી ખરાડી ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત

ફિટનેસના પ્રતીક વિસ્પી ખરાડી, જે સમુદાય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે છે, તેને ભારત સરકાર દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત નિમણૂક આશ્ચર્યજનક નથી કારણ કે વિસ્પીની નોંધપાત્ર સિદ્ધિઓ અને આરોગ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવાના સમર્પણને બધા જ જાણે છે. તેમના સાહસિક સ્ટંટ માટે 13 વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ […]

સુનાવાલા અગિયારી ખાતે આવાં અર્દવિસુર પરબ

માહિમ સ્થિત શેઠ એદલજી રૂસ્તમજી સુનાવાલા અગિયારી ખાતે વાર્ષિક આવાં મહિનાનું જશન પંથકી એરવદ કેરસાસ્પ સિધવા અને એરવદ આદિલ દેસાઈની આગેવાનીમાં જશન સાથે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જશન બાદ હોલમાં હમબંદગી કરવામાં આવી હતી. આ પછી ઉનાળામાં દૈવી સૌંદય ઠંડકભર્યું વાતાવરણ ઉમેરતું અને ગુલાબની પાંખડીઓ અને ફૂલોની જાળીઓથી સજાવેલા […]

Your Moonsign Janam Rashi This Week –
27 April – 03 May 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયુ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અગત્યના કામો 3જી મે પછી કરવાના રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. હાઈપ્રેશર, તાવ, એસીડીટીથી પરેશાન થશો. ખાવાપીવા પર ધ્યાન આપજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો. શુકનવંતી તા. 27, 28, […]