દર વરસે જૂન મહિનામાં 14થી 18 તારીખ વચ્ચે ઈરાન, ભારત તથા દુનિયાના બીજા દેશોમાંથી હજારો ઝોરાસ્ટ્રિયનો પ્રાચીન આતશબહેરામ પીર-એ-શબ્ઝ અથવા ચકચક ગામ જે ઈરાનના મધ્યમાં આવેલું છે અને જે આતશબહેરામ સૌથી પવિત્ર ગણાય છે તેની મુલાકાત લે છે. યાત્રાળુઓ છેલ્લે પગપાળા કરીને મંદિરે પહોંચે છે.
Latest posts by PT Reporter (see all)
- હાંશી પરસી બહમાનીનું નિધન - 19 October2024
- પદ્મશ્રી ડો. કેકી ઘરડાનું 95 વર્ષની વયે નિધન - 19 October2024
- નવસારીમાં પદ્મ-વિભૂષણ શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભા - 19 October2024