agiaryconnect.com વૈશ્ર્વિક પ્રાર્થના વિનંતીઓ માટેની વેબસાઇટ

બનાજી લીમજી અગિયારી (ફોર્ટ, મુંબઇ)માં મોબેદો દ્વારા કરવામાં આવતી પ્રાર્થના સેવાઓ ઓનલાઇન કરવા ધાર્મિક પહેલ – agiaryconnect.com – તાજેતરમાં ફરી શરૂ કરવામાં આવી છે. ત્રણ સાહસિક અમેરિકન પારસી – દિનશા મિસ્ત્રી (હ્યુસ્ટન), બેનાફ્શા શ્રોફ (ડેનવર) અને જમશીદ મિસ્ત્રી (કેલિફોર્નિયા) દ્વારા agiaryconnect.com ની સ્થાપના કરવામાં આવી હતી. આ વેબસાઈટ મહેનત કરનારા ધર્મગુરૂઓને ટેકો આપવા ઉપરાંત વિશ્ર્વના […]

આદર પુનાવાલાએ વેકસીન માટે આપેલું મહાન વચન

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ અને માલિક આદર પુનાવાલાએ તેના નૈદાનિક પરીક્ષણો પૂરા થતાં પહેલાં તેમાં ખૂબ જ રોકાણ કરીને, કોરોનાવાયરસ વેકસીન લીધી છે અને તેનું પરિણામ સારૂં આવશે કેમ કે પ્રારંભિક પરીક્ષણોમાં હકારાત્મકતા બતાવવામાં આવી છે. પુણે સ્થિત એસઆઈઆઈ એ વિશ્ર્વની સૌથી મોટી વેકસીન ઉત્પાદક છે. આપણા ડાયનામીક આદર પુનાવાલાએ પ્રથમ બ્રિટિશ […]

અરદીબહેસ્ત યશ્ત – 1

અરદીબહેસ્ત અમેશાસ્પંદ સ્વર્ગ ઉપર રાજ કરે છે અને તે દુષ્ટ જાદુગરો અને દુષ્ટ કરનારાઓથી બચાવનાર છે. અરદીબહેસ્ત અમેશાસ્પંદ વ્યક્તિગત કુંડળીમાં મંગલ (મંગળ)ની અસરને તોડે છે. (મંગળ એક શુષ્ક, લાલ અને જ્વલંત ગ્રહ છે. પ્રકૃતિ દ્વારા તેને પુરૂષદર્શી, ઉર્જા દશાર્વનાર – રચનાત્મક અને વિનાશક બંને છે.) અરદીબહેસ્તનો અર્થ આતશ છે અને નીચે મુજબ આતશના 6 વિવિધ […]

રોગચાળાના સમયમાં મુકતાદ

મુક્તાદ અથવા ફ્રવરદેગાનના દિવસો જરથોસ્તી કેલેન્ડરના છેલ્લા દસ દિવસ હોય છે અને દરેક ધર્મપ્રેમી જરથોસ્તીના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે મુકતાદ 6ઠ્ઠી ઓગસ્ટથી શરૂ થયા છે અને પતેતીએ એટલેકે 15મી ઓગસ્ટ શહેનશાહીએ સમાપ્ત થશે. 16મી ઓગસ્ટે નવું વર્ષ છે જેનો પહેલો દિવસ (રોજ હોરમઝદ) અને પહેલો મહિનો માહ ફરવરદીન 1390 યઝદેઝરદી શહેનશાહી કેલેન્ડર […]

ભગવાન મળી ગયા!

ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ […]