દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (મુંબઇ)માં પ્રવેશ ખુલ્યા

અથોરનાન બાળકો માટે ધોરણ 1થી-4થા ધોરણ સુધી દાદર અથોરનાન મંડળ (એથોર્નન મંડળ દ્વારા સંચાલિત) જુન 2021 માટે નવા એડમીશન શરૂ કરવામાં આવ્યા છે. નાવષર અને મરતાબની સંપૂર્ણ ધાર્મિક તાલીમ તથા એસએસસીનું એકેડેમીક એડ્યુકેશન ડીપીવાયએ સ્કુલમાં (કમ્પ્યુટર્સની તાલીમ સહિત) ધર્મ અને ઇરાની ઇતિહાસનું મૂળભૂત જ્ઞાન વિનામુલ્યે આપવામાં આવશે સાથે પૌષ્ટિક ખોરાક, આરામદાયક બોડિર્ંગ, અને ઘર જેવી […]