અરદીબહેસ્ત યશ્ત – 1

અરદીબહેસ્ત અમેશાસ્પંદ સ્વર્ગ ઉપર રાજ કરે છે અને તે દુષ્ટ જાદુગરો અને દુષ્ટ કરનારાઓથી બચાવનાર છે. અરદીબહેસ્ત અમેશાસ્પંદ વ્યક્તિગત કુંડળીમાં મંગલ (મંગળ)ની અસરને તોડે છે. (મંગળ એક શુષ્ક, લાલ અને જ્વલંત ગ્રહ છે. પ્રકૃતિ દ્વારા તેને પુરૂષદર્શી, ઉર્જા દશાર્વનાર – રચનાત્મક અને વિનાશક બંને છે.) અરદીબહેસ્તનો અર્થ આતશ છે અને નીચે મુજબ આતશના 6 વિવિધ […]