નેક પારસીઓ તરફથી નવસારીના નસેસલારોને નવું ઘર ભેટ

નવસારીમાં છેલ્લા 25 વર્ષથી નસેસલાર (ખાંધિયા) તરીકે ફરજ બજાવતા અસ્પી ફિરોઝ ઘડિયાલી ગયા વર્ષે તેમના ભાઈ સરોષ સાથે બેઘર થઈ ગયા હતા, જેઓ તેમની સાથે રહે છે અને જીવનનિર્વાહ માટે ફ્રિજ અને એર-કંડિશનરનું સમારકામ કરે છે – ઉંમર અને ઘસારાને કારણે જૂનું થયેલ માળખું વધુ સમય સુધી ટકી રહેવા અસમર્થ હતું અને તે તૂટી પડયું […]