ખાસ વાંચવા જેવું

એક વાર લક્ષ્મીદેવી અને પનોતીદેવી બંને ઝઘડ્યા. લક્ષ્મીદેવી કહે હું રૂપાળી અને પનોતીદેવી કહે હું. બંને જણ શંકર ભગવાન પાસે ગયા અને એમને પૂછ્યું અમારા બન્નેમાં રૂપાળું કોણ છે? શંકર ભગવાને કહ્યું આ બાબતમાં મને ખબર ના પડે. તમે નગરના બજારમાં વાણીયા ની દુકાને જાવ જવાબ મળી જશે. બન્ને જણ વાણીયાની દુકાને ગયા અને એને […]