Ripple Effects

    Making Time To Smell The Roses!   “Honnneeeeey, did you see my red stripped tie?  It’s not in the cupboard!” “Mommmmm, where are my socks?  I need them for the football – quickly!” “Baai, apne ghee kahan rakha? Rotli ke liye chahiye” …Is this how people around you sound? Everyone asking the whereabouts […]

BPP Connect

The Alliance Is Back On Track! After the advent of Universal Adult Franchise it is inevitable that a certain amount of political savvy will enter into the campaigning strategies of any community member desirous of serving the Community as a Trustee. Consequently, it is only natural that not all Trustees will be in agreement on […]

દશેરો: દ્રુષ્ટતા પર વિજયનો તહેવાર

નવરાત્રી એટલે નવરાત અને દસમો દિવસે એટલે દશેરો. દશેરાને દશાહરા તથા દશેન (નેપાળમાં), દુગાષ્ટમી (ઈસ્ટ ઈન્ડિયામાં), નવરાત્રી (વેર્સ્ટન ઈન્ડિયા) વિજયા દશમી (દસમા દિવસે મળેલો વિજય) અશ્ર્વિન મહિનામાં હિન્દુઓ દ્વારા ઉજવાતો મોટો તહેવાર છે અને ભારતના જે દેશોમાં હિંદુઓ રહે છે ત્યાં અલગ અલગ રીતોથી દશેરો ઉજવવામાં આવે છે. દશેરા શબ્દનો મતલબ છે ‘દશ’ એટલે દસ […]

વિશ્ર્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધી અને ‘જય જવાન જય કિસાન’નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રી

એકજ દિવસે બે વિભૂતિઓએ ભારત માતાને સન્માનિત કર્યા. ગાંધીજી તેમજ લાલબહાદુર શાસ્ત્રી જેવી અદભુત પ્રતિભાઓ જેમણે 2જી ઓકટોબરે જન્મ લીધો. જે આપણા માટે હર્ષનો વિષય છે. સત્ય અને અહિંસાના બળ પર અંગ્રેજોથી ભારતને સ્વતંત્રતા અપાવી આપણને બધાને સ્વતંત્ર ભારતની અનમોલ ભેટ આપવાવાળા મહાપુરૂષ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે નવાજવામાં આવ્યા છે. તેમજ જય જવાન જય કિસાનનો નારો […]

ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે

મરહુમ એરવદ કેપ્ટન દારાયસ સાયરસ દસ્તુર (મહેરજી રાણા)ની યાદમાં ફ્રોહર ફાઉન્ડેશન તરફથી દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને 8મી સપ્ટેમ્બરના દિવસે ફૂટબોલના યુનિફોર્મસ ભેટ આપવામાં આવ્યા હતા. ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બખ્તાવર શ્રોફે જણાવ્યું કે, ‘જ્યારે એમના ધણીયાણી શેરનાઝે મને કહ્યું કે દારાયસની યાદગીરીમાં એમને કંઈક કરવું છે ત્યારે સૌથી પહેલાં મને બાળકો યાદ આવ્યા. આ વિચારથી પ્રેરિત […]

દશેરો: દ્રુષ્ટતા પર જીતનો પર્વ

અશ્ર્વિન માહના શુકલ પક્ષની દસમીને દિવસે અને નવરાત્રીના નવ દિવસ પછી દશેરાના રૂપે વિજયા દશમી ઉજવવામાં આવે છે. દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ […]