યઝદી કરંજિયાને પ્રેસિડન્ટ કોવિંદ દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી સન્માનિત કરાયા

8મી નવેમ્બર, 2021ના રોજ, આપણા પોતાના યઝદી નૌશિરવાન કરંજિયા, ગુજરાતી અને પારસી થિયેટરના અસાધારણ પ્રતિભાશાળી, અગ્રણી રંગમંચ અભિનેતા અને વ્યક્તિત્વને, પ્રેસિડન્ટ કોવિંદ દ્વારા, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે, કલાના ક્ષેત્રમાં તેમના અપ્રતિમ યોગદાન બદલ સૌથી પ્રતિષ્ઠિત પદ્મશ્રી, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો. પારસી ટાઈમ્સને 25મી જાન્યુઆરી, 2020 ના રોજ […]