પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં તા. 21-07-2018ના શનિવારે શાળાના સ્થાપક પહેલા બેરોનેટ સર જમશેદજી જીજીભોય (સર સાહેબ)ની 236મી જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આર જે. જે. હાઈસ્કુલના હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ તરીકે નવસારીના જાણીતા સિનિયર હોમિયોપેથીક ડોકટર પલ્લવી ગાંધી હાજર રહ્યા હતા. શાળાના લોકલ કમીટીના […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: પાલક દત્તક લેવાનો પારંપારિક સ્વરૂપ છે અને ધાર્મિક રીતે માન્ય છે. તથ્ય: મૃત વ્યક્તિના આચારણ માટે પાલક નામ આપવાની પારસી રીત અપનાવવાતી ભેળસેળ કરી શકાતી નથી અને હકીકત એ છે કે ભારતમાં પારસીઓમાં દત્તક લેવાની પ્રક્રિયા હજુ સુધી કાનૂની નથી. ભારતમાં દત્તક લેવા માટે ઉપલબ્ધ એક કાયદો છે અને જે 1956માં અમલમાં આવ્યો હતો. […]

હસો મારી સાથે

કંડકટર: જેની પાસે છુટ્ટા પૈસા ન હોય તો તે બસમાંથી નીચે ઉતરી જાય બકો: બકાએ 100ની નોટ કાઢી કહ્યું ‘માઘાપરથી ગોંડલ ચોકડી’ કંડકટર: એકદમ ગુસ્સામાં બોલ્યો રૂા. 6/-ની ટિકીટ છે અને મારી પાસે રૂા. 94/- છુટા નથી. બકો: તો તું બસમાંથી નીચે ઉતર…

અનિદ્રામાં પાણી

સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય […]

કાસની રાણી સોદાબે

સોદાબે, જ્યારે પોતાની આ યુક્તિમાં નિષ્ફળ થઈ ત્યારે તેણીએ સ્યાવક્ષપર કિનો લેવાનો બીજો રસ્તો શોધ્યો. તેણીએ પોતાના મહેલની એક ઓરત, જેણી હમેલવંતી થઈ હતી. તેણીને પોતાના વિશ્ર્વાસમાં લીધી અને ઘણી લાલચ આપી અને કહ્યું, કે તારે પેટે ફરજંદ અવતરે તેને મારી નાખવા દેજે. એમ તેણીની સાથે ગોઠવણ કરીને પોતે હમેલદાર હોય, તેમ ઢોંગ કર્યા. થોડાક […]

અલિ શાહજાદી સાથે પરણ્યો!!

ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ […]

Kichall Volleyball Tourney At NPC

The Nowroze Baug Play Centre (NPC) organised the All-Parsis Kichall Volleyball Tournament on 22nd July, 2018, at the Nowroze Baug grounds. Sixteen teams from all over Mumbai participated in the tournament, with `Gamadia Hostel B’ team declared winners. Team `Gamadia Colony’ were adjudged Runners Up, and Farzad Patel of team `Gamadia Hostel B’ was declared […]

WZCC Youth Wing Holds SMM Workshop

The Youth Wing of World Zarathushti Chamber Of Commerce (WZCC) organised a workshop, ‘Socialize’, that highlighted the scope and significance of social media in today’s age of high-speed technology and instant gratification, on 22nd July, 2018. Attended by over thirty participants, the event facilitated by Founder of the DiMaAg, a digital Marketing Agency, Yuzdi Badhniwalla […]

Bombay House To Reopen After A Year

Tata Group’s iconic Headquarters, The Bombay House, at Flora Fountain, is all scheduled to be inaugurated after a year of renovations, on the occasion of JRD Tata’s 114th birth anniversary, on 29th July, 2018. Chairman of  Tata Trusts, Ratan Tata and Group Head, N Chandrasekaran will inaugurate the British-era structure, which was closed for business for the first […]