જરથોસ્તી સમુદાયના સભ્યોને કોવિડ પીડિત લોકોના મૃતદેહને ફરજિયાત અંતિમ સંસ્કાર કરવા સામે વાંધો

14 જૂન, 2021 ના રોજ, સુરત પારસી પંચાયતનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે બોમ્બે હાઈકોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે મુસ્લિમો માટે કોવિડ-19 થી મૃત્યુના કેસોમાં દફન કરવાની મંજૂરી આપવામાં આવે. સુરતની પારસી ધાર્મિક સંસ્થાએ જરથોસ્તી સમુદાયના સભ્યો એવા કોવિડ પીડિત લોકોના મૃતદેહની ફરજિયાત અંતિમ સંસ્કાર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો, […]

બહમન – ઉશ્તાની ચાવી

જરથોસ્તીઓ માટે, બહમન માહ એટલે જેમ હિન્દુઓનો શ્રાવણ માસ હોય છે તેે. શ્રાવણ દરમિયાન હિન્દુઓ માંસાહારી ભોજનને ટાળે છે, તેવી જ રીતે જરથોસ્તીઓ પણ બહમન મહિનો દરમિયાન કરે છે. જો કે, હિન્દુઓથી વિપરીત, જરથોસ્તી મહિના દરમિયાન ઉપવાસ કરતા નથી. રસપ્રદ વાત એ છે કે, ત્રણસો અને પાંત્રીસ દિવસના જરથોસ્તી કેલેન્ડરમાં, કુલ અથવા આંશિક ઉપવાસ માટે […]

Your Moonsign Janam Rashi This Week –
26 June – 02 July, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. નાની બાબતમાં ખુબ ગરમ થઈ જશો. નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. હાઈ પ્રેશર હોય તો દવા લેવામાં આળસ કરતા નહીં. ભાઈબહેન સાથે મતભેદ થશે. આજથી ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 27, 28, […]

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ તરફથી કોવિડ (બીજી લહેર) માટે રાહતનાં પગલાં

માર્ચ 2021ની મધ્યમાં શરૂ થયેલી કોવિડની બીજી લહેરે સમુદાયના સભ્યોને ભારે અસર કરી છે. આને માન્યતા આપતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઇઝેશનએ એપ્રિલથી જૂન 07, 2021 સુધી, નીચેના ચાર્ટ મુજબ વ્યક્તિઓને ભંડોળ પૂરૂં પાડી રાહત આપી છે. આ રાહત સંપૂર્ણપણે હોંગકોંગ, કેન્ટન અને મકાઓનાં ઝોરાસ્ટ્રિયન ચેરિટી ફંડસ તરફથી પ્રાપ્ત થયેલ ઉદાર દાનને કારણે […]

મધ્ય ઈરાનમાં પ્રાચીન અગિયારીમાં જીપ્સમ ફર્નિચર મળી આવ્યું

મે, 2021ના અંતિમ સપ્તાહ દરમિયાન, ઇસ્ફહાન, તેહરાનની યુનિવર્સિટીઓના પુરાતત્ત્વવિદોની સંયુક્ત ટીમે કાશન નજીક આવેલા વિગોલમાં, એક પ્રાચીન અગ્નિ મંદિર અથવા અગિયારી શોધી કાઢી હતી. આમાં કોતરણીવાળા ટેબલ અને ખુરશીઓ સહિત જીપ્સમ ફર્નિચરના સેટ શામેલ છે. સંશોધન ઈન્સ્ટીટયુટ ઓફ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટુરિઝમ મત પ્રમાણે પુરાવા સૂચવે છે કે સાસાનીયન યુગ (224-651) દરમિયાન જીપ્સમ ફર્નિચરનો ઉપયોગ […]

જરબાનુ ઈરાની અવસાન પામ્યા હાર્દિક શ્રધ્ધાંજલિ આપતા પુત્ર બોમન ઈરાની કહે છે, તે હતા અને હંમેશા રહેશે ……. એક તારા તરીકે

આપણા સૌથી વહાલા અભિનેતા બોમન ઈરાનીના માતા – જરબાનુ ઇરાનીનું 9મી જૂન 2021ના રોજ નિધન થયું. બુધવારે વહેલી સવારે, વય-સંબંધિત બીમારીને કારણે, તેમના મુંબઇ સ્થિત નિવાસસ્થાન પર, 94 વર્ષની વયે તેઓ ગુજર પામ્યા. આ દુ:ખદ સમાચાર વહેંચતા, અભિનેતા બોમને તેમની માતાને હૃદય-ભાવનાથી શ્રદ્ધાંજલિ અર્પી. માતા જરબાનુ આજે વહેલી સવારે તેમની નિંદ્રામાં જ શાંતિથી નિધન પામ્યા. […]

આપણે બીજા લોકોને જે આપીશું, તે જ ફરીને આવશે!

એક ગામમાં ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવતો અને વેચતો. એક દિવસ, તેની પત્નીએ તેને માખણ તૈયાર કરાવ્યું અને તે તેના ગામથી શહેરમાં વેચવા માટે જવા નિકળ્યો. તે માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા. અને દરેક પીંડાનુ વજન એક કિલો હતું. શહેરમાં ખેડૂતે માખણ હંમેશની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી […]

Your Moonsign Janam Rashi This Week –
19 June – 25 June, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. લીધેલા ડીસીઝન ચેન્જ કરતા નહીં તમારા ડીસીઝન તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે આ અઠવાડિયામાં વધુ મહેનત કરી શકશો. દરરોજ 34મુ […]

જીની ડોસા

સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ. અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો, […]

મા તો મા હોય!

એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની […]

નાગપુરના ખુશરૂ પોચાએ વંચિત લોકો માટે ઓક્સિજન બેંક શરૂ કરી

ગયા વર્ષે પીટીએ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે નાગપુરના ખુશરૂ પોચા, કેન્દ્રીય રેલ્વે (સીઆર) ના વાણિજ્ય વિભાગ (નાગપુર)ના સુપરિન્ટેન્ડન્ટ છે, પડકારરૂપ રોગચાળાના સમયમાં હજારો ગરીબ અને ગરીબ લોકોને ખવડાવવા માટે એક સફળ વ્યૂહરચના બનાવી હતીે. કોઈ પણ એનજીઓ, દાન આપવાનું, અથવા કોઈ બેંક ખાતું ખોલાવવાનું સમર્થન લીધા વિના, પોચાએ સંપર્કોનો ઉપયોગ સોશ્યલ મીડિયા દ્વારા, […]