શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન […]

દૈવીક આશીર્વાદ માટે પૂછો!

તમારા શરીર અને તમારા મન વિશે વધુ જાણવા માટે એક પવિત્ર જગ્યા બનાવો, તમારી સાથે ડેટ પર જાઓ અને લાગણીઓ, સંવેદના, ઇચ્છાઓ, સ્વપ્નોનું અન્વેષણ કરો અને તમારી જેમ તમારી જાતને સ્વીકારો. પોતાને વધુ સારી રીતે ઓળખવામાં સમય પસાર કરવાથી, તમે જાણશો કે તમારે શું જોઈએ છે અને, તમે જે ઇચ્છો છો તે પૂછવું વધુ સરળ […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી. […]