દાદર અથોરનાન સંસ્થા વાર્ષિક દિવસની ઉજવણી કરે છે

દાદર અથોરનાન સંસ્થા (ડીએઆઈ) એ તેનો વાર્ષિક દિવસ 17મી ડિસેમ્બર, 2023 ના રોજ મંચેરજી જોશી હોલમાં ઈરાનશાહના વડા દસ્તુરજી અને અથોરનાન મંડળના પ્રમુખ ખુરશેદ દસ્તુર અને મુખ્ય અતિથિ રોક્સાના પરેલવાલા, પ્રિન્સિપાલ, દાદર પારસી યુથ એસેમ્બલી (ડીપીવાઈએ) હાઇસ્કૂલની અધ્યક્ષતામાં ઉજવ્યો. કાર્યક્રમની શરૂઆત હમબંદગી સાથે થઈ હતી અને ડીએઆઈના ભૂતપૂર્વ શિક્ષક અને જાણીતા ધર્મગુરૂ મરહુમ એરવદ કેકી […]

દાદર અથોરનાન સંસ્થાએ વાર્ષિક દિવસની ઉજવણી કરી

દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) એ કોવિડને કારણે ત્રણ વર્ષ પછી 17મી ડિસેમ્બર, 2022ના રોજ તેના મંચેરજી જોશી હોલમાં તેનો વાર્ષિક દિવસ ઉજવ્યો. અથોરનાન મંડળના પ્રમુખ દસ્તુરજી ખુરશેદ દસ્તુરની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા તબીબ ડો. બહેરામ જે. બુનશાહ, તેમની પત્ની દીનમહેર, દીકરી ઝેનોબિયા અને ગ્રેન્ડ ડોટર ઝો સાથે હાજર હતા સાથે બીપીપીના ચેરપર્સન આરમઈતી તિરંદાઝ, […]