નવા વર્ષમાં બીપીપી માટે ખુશખબર! – યોગ્ય ઉમેદવારો – અનાહિતા દેસાઇ અને બર્જિસ દેસાઇ – લાવી શક્યા બીપીપી બોર્ડ રૂમમાં ખૂબ જરૂરી સંતુલન અને શાંતિ! –

બીપીપીએ તાજેતરમાં જ તેની ચૂંટણી સમયપત્રકની ઘોષણા સાથે, ટ્રસ્ટી ઝરીર ભાથેનાના અવસાન પછી બી.પી.પી.ના ભૂતપૂર્વ અધ્યક્ષ યઝદી દેસાઇએ આરોગ્ય બરાબર ન હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાથી, સમુદાય ફરીથી ખાલી ટ્રસ્ટીની બે બેઠકો ભરવા માટેના બીજા તબક્કાની ચૂંટણી માટે રાહ જોઈ રહ્યો છે. બીપીપી ટ્રસ્ટીઓ માટે આ બે ખાલી જગ્યાઓને ભરવા યોગ્ય અને કાર્યક્ષમ બે ઉમેદવારો, […]