ગીધ વસ્તીને પુર્નજીવિત કરવાનો માહ. સરકારનો પ્રયાસ

મહારાષ્ટ્ર વન વિભાગ અને કોર્બેટ ફાઉન્ડેશને રાજ્યમાં ગીધના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને તેમની વસ્તીને પુર્નજીવિતનું કામ કરવા માટે જોડાણ કર્યું છે, જે સંતુલિત ઇકોસિસ્ટમ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક ભાષાઓમાં પોસ્ટરો દૂર ગામોમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી રહેવાસીઓ ગીધનું મહત્વ સમજે. આ પોસ્ટરો જંગલ વિભાગ, પશુપાલન વિભાગ, એનજીઓ, સ્થાનિક સમુદાયો અને […]