જો તમારો જન્મ જૂનની ૧૮મી તારીખે થયો હોય

તમારે કયારેય પણ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. દરેક કાર્ય ધીરજથી અને શાંતિથી કરવું. તમે દરેક બાબતનું બારીક નિરીક્ષણ કરશો. દરેક બાબત માટે તમારા વિચારો સ્વતંત્ર હશે. ભાગીદારો સારા નહીં મળે. વિશ્ર્વાસઘાત થશે. તમે ભવિેય માટે સારી યોજનાઓ બનાવશો. તમારી બુધ્ધિ તીક્ષ્ણ હશે. માનસિક રીતે બીજાને હૈરાન કરી શકો એટલી બુધ્ધિ તમે ધરાવશો. બોલવામાં […]