ઝેડએસી ખાતે ધાર્મિક વિધિ કરાઈ

રોગચાળો ફેલાતાં વિશ્વભરમાં તેનો ભયંકર ફેલાવો થાય છે, તેમ છતાં, યુ.એસ.એમાં વધુ અસર થતા 34,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જીવલેણ કોવિડ-19ની ચુંગાલમાંથી માનવતાને બચાવવા અને રાહત આપવા માટે આપણે વધુને વધુ ભગવાન પર વિશ્ર્વાસ રાખીએ છીએ. કેલિફોર્નિયાના ઝોરાસ્ટ્રિયન એસોસિએશન (ઝેડએસી) પણ તાજેતરમાં કરવામાં આવેલ ધાર્મિક વિધિઓ સાથેની આ લાગણીને મજબૂતી આપી રહ્યું છે, […]