20મી ઓકટોબર, 2019ના રોજ, સુરતના શહેનશાહી આતશ બહેરામના વરસીયાજીનું નવસારી ખાતે નિધન થયું છે, જ્યાં તેમને વૃદ્ધાવસ્થાને લગતી બીમારીની સારવાર આપવામાં આવી રહી હતી. પાયદસ્ત બીજા દિવસે સવારે નવસારી ડુંગરવાડી ખાતે યોજાઈ હતી.
Latest posts by PT Reporter (see all)
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024