સંબંધની ગરિમા

હું પથારી માંથી ઉભો થયો અચાનક છાતી મા દુખાવો ચાલુ થતા મને હાર્ટ ની તકલીફ તો નહીં હોય?  તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો…. મેં પત્ની સામે જોઈ કિદ્યુ કાવ્યા, ‘થોડું છાતી મા રોજ કરતા આજે વધારે દુખે છે ડોકટર ને બતાવી ને આવું […]

Your Moonsign Janam Rashi This Week –
26 May, 2018 – 01 June, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારે નાની મુસાફરી કરવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાથી તમારા મનની શંકાનું સમાધાન મળતું રહેશે. તબિયતમાં સુધારો રહેશે. રોજબરોજના કામો સારી રીતે કરી શકશો. ઘરવાળા કે બહારવાળાને સમજાવવાનું કામ સારી રીતે કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: પારસી એક શાંતિપ્રિય અને પ્રેમાળ સમુદાય છે, તેઓ ક્યારેય રમખાણોમાં ભાગ લેતા નથી. હકીકત: બધા લોકો સહમત થશે કે પારસી સમુદાય શાંતિપ્રિય સમુદાય છે અને તેઓ પોતાની જ નબળાઈઓ પર હસી શકે છે. ઈતિહાસ પ્રમાણે મુંબઈમાં પ્રથમ કોમી રમખાણ હિંદુ તથા મુસલમાન વચ્ચે નહોતું પરંતુ પારસી અને મુસ્લિમો વચ્ચે થયું હતું. ઇતિહાસ મુજબ 1857માં […]

સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો હરેક ચીજ હમેશા મેળવવાના બાબમાં તે મેળવનારનો મરતબો કેવી રીતનો છે તે ઉપર આધાર રહે […]

અહમ!!

મુરતિયા વિશે ઈલાએ સાંભળ્યું, પુરાતત્વ વિદ્યાનો પોફેસર વિદ્વાન ઉંડો અભ્યાસી, સતત સંશોધનશીલ, બાગ-બગીચાનો ભારે શોખીન ભલે ને ત્રીસી વટાવી ચૂકેલો પણ તેની સાથે સુખી થઈશ એમ ઈલાને લાગેલું લગ્નની પહેલી જ રાતે.. મારે ગમે ત્યારે પ્રવાસે જવું પડે તેથી ઘરની તમામ જવાબદારી તારી. છોકરા થાય તોયે ઠીક એકાદ-બે બસ, હું પુરેપૂરો આપકર્મ છું. આ બધુ […]

હસો મારી સાથે

વિમાન ઉપડતા પહેલા એર હોસ્ટેસે પ્રવાસીઓને માહિતી આપી કે આપણા વિમાનને કુલ છ દ્વાર છે. બે દ્વાર આગળ છે બે દ્વાર વચ્ચે અને બે દ્વાર પાછળ છે અને આકાશમાં ગયા પછી વિમાનને કાંઈ થાય તો છેલ્લે હરિદ્વાર છે. **** પત્ની: બારીને પડદાં નખાવી દો, પાડોશી મારા સામે જ જુએ છે. પતિ: ગાંડી થઈ ગઈ છે? […]

બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!

એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા. મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે […]

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી. પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના […]

Your Moonsign Janam Rashi This Week –
19 May, 2018 – 25 May, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મુસાફરીનો પ્લાન બનાવવામાં સફળ થઈ જશો. જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા મળશે. ચંદ્રની કૃપાથી મનને મકકમ રાખીને કામ કરી શકશો. બીજાના ફાયદાની સાથે તમે તમારા ફાયદા મેળવી શકશો. તબિયતમાં સારા સારી થતી જશે. […]

મળાવરોધમાં છાશ

દેહના પાચાંગો કે પાચનતંત્રમાં કંઈક કમજોરી કે વિકાર હોવાની સ્થિતિમાં આહારનું પાચન સરખી રીતે થઈ શકતું નથી અને એ જ કારણસર ઘણીવાર કબજિયાત કે મળાવરોધ જેવી તકલીફ ઉભી થઈ શકે છે. મળાવરોધ એટલે મળ તે સર્જનમાં અવરોધ ઉભો થવો તે! વૃધ્ધ વ્યક્તિઓમાં મળાવરોધની ફરિયાદ ખાસ હોય છે. મળાવરોધમાં મોળી છાશમાં સૂંઠ નાખી તેનું નિત્યસેવન કરતાં […]

કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. […]