મીઠાઈવાલા અગિયારીની 107મી શુભ સાલગ્રેહની ઉજવણી

આદર મહિનો, આદર રોજને તા. 22મી એપ્રિલને દિને સવારે આતશ પાદશાહને માચી અર્પણ થઈ હતી, સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને ફુલ તોરણો ચોકથી શણગારવામાં આવ્યું હતું. સવારે 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુઝારીનું જાહેર જશન પંથકી એરવદ હોરમઝદ અ. દાદાચાનજીના વડપણ હેઠળ નવ મોબેદ સાહેબોની હમશરીકીથી થયું હતું, ત્યારબાદ હમ-બંદગી થઈ હતી. સાંજે પાંચ કલાકે સ્ટાફ […]

માંથ્રની બંદગીની ખુબીઓ

માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક […]

Your Moonsign Janam Rashi This Week –
28 April, 2018 – 04 May, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા વડીલ વર્ગની તબિયતનવ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમને હાઈ પ્રેશર જેવી માંદગી કે માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમે તમારા ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નહીં રાખો. બને તો કોઈ દસ્તાવેજી કામ કરતા […]

લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: બોયની ક્રિયા બેસીને કરવી કે ઉભા રહીને કરવી? કેટલાક કહે છે કે બોયની ક્રિયા દરમ્યાન દ્રુષ્ટતાને દૂર કરવામાં આવે છે અને જો તે ઘંટડી વગાડતા ઉભો રહે તો દ્રુષ્ટતાને માન આપવા સમાન છે. હકીકત: બોયની ક્રિયા વિધિવત જરથોસ્તી મોબેદો દ્વારા ચોવીસ કલાકમાં આવતા પાંચ ગેહ દરમ્યાન કરવામાં આવે છે. પર્શિયામાં બુઈ દાદાન કરવામાં આવે […]

નવજોત એટલે શું?

સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ) […]

કાયમની કબજિયાત

અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે […]

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

આ બેહુ લશ્કરો આપણી લડાઈ ઉપર આપણા ગુરજ અને શમશીર અને રીતભાત ઉપર નજર ફેકે છે. હવે  જ્યારે મે મારો ચહેરો અને બાલ ખુલ્લા કીધા છે, ત્યારે સઘળું લશ્કર તારે માટે વાતચીત કરશે, કે સોહરાબે એક સ્ત્રી સાથે લડાઈ કરવા માટે જંગના મેદાનમાં આસમાન તલક ગેરદ ઉઠાવી હતી. તેથી તુુંને ઘટતું નહીં કે તું વખત […]

રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ […]

હસો મારી સાથે

અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ. *** મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે […]

કુસ્તી કરવા માટે પાણીનો અને પાદયાવ યાને હાથ મોઢું ધોવાની તરીકતોને લગતો ખુલાસો

હાવન, રપિથ્વન તથા ઉજીરન ગેહમાં કુશ્તી પાદીયાવ કરવા માટે જોઈતું ચોખ્ખું પાણી કુવા યા નદી તળાવમાંથી કાઢવું હોય તો પહેલાં ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ વોહુ1 ભણવો પછી પાણી કાઢવાનું ત્રાંબાનુ જ વાસણ સાફ કરીને કુવામાં ઉતારવું જો કુવો ફકત જરથોસ્તીઓથી જ વપરાતો હોય તો પહેલી વખત પાણી કાઢીને તે વપરાસમાં લેવું. પણ જો કુવાનો ઉપયોગ […]

Your Moonsign Janam Rashi This Week –
21 April, 2018 – 27 April, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી રોજબરોજના કામમાં પણ મુશ્કેલીઓ આવતી રહેશે. જો તમે સરકારી કામ કરતા હશો તો તેમાં મુસીબત આવતી રહેશે. હાથની નીચેના લોકો તમને હેરાન પરેશાન કરતા રહેશે. તમે માથાના દુ:ખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ખાસ […]