ચૌદ વર્ષીય એર. મેહરઝાદ ફરઝાદ બલસારા પોતાની વયથી પણ વધુ ભક્તિ, શિસ્ત અને સેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે ઉભરી રહ્યા છે. મુંબઈના બનાજી લીમજી અગિયારીમાંથી નાવર અને મારતબ તરીકે દીક્ષા પ્રાપ્ત કરનાર મેહરઝાદ છેલ્લા કેટલાય વર્ષોથી કરાણી અગિયારી, ખુશરોે બાગમાં ભાગકાલીન પ્રેકિટસિંગ મોબેદ તરીકે સેવા આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે ચાર અગિયારીઓમાં સ્વૈચ્છિક ધાર્મિક સેવા યાત્રા […]
Category: Gujarati
સુરતી સ્કેચર્સ દ્વારા નવસારીના પારસી વારસાની ઉજવણી: પારસીવાડા હેરિટેજ વોક
નવસારીના ઐતિહાસિક પારસીવાડા વિસ્તારમાં કલા, સ્મૃતિ અને સમુદાયિક ગૌરવની અનોખી ઉજવણી જોવા મળી, જ્યારે ઇન્ટેક (આઈએનટીએસીએચ) નવસારી દ્વારા, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી, સુરત તથા આસપાસના શહેરોના અર્બન સ્કેચર્સ માટે વિશેષ રીતે આયોજિત પારસીવાડા હેરિટેજ વોક યોજાઈ. આ અનુભૂતિક કાર્યક્રમ દ્વારા પારસી સમુદાયની ઊંડી સાંસ્કૃતિક ધરોહર પર પ્રકાશ પાડવામાં આવ્યો અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા વારસા અંગે […]
ઝેડસીબીએલને પ્રતિષ્ઠિત આઈબીએ ટેક્નોલોજી સિટેશન પુરસ્કાર
ઝોરાસ્ટ્રિયન કો-ઓપરેટિવ બેંક લિ. (ઝેડસીબીએલ) ને 9મી જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (આઈબીએ)ની વાર્ષિક બેંકિંગ ટેક્નોલોજી કોન્ફરન્સમાં બેસ્ટ ટેક્નોલોજી બેંક માટે સ્પેશિયલ મેનશન ટેક્નોલોજી સિટેશન એનાયત કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત સન્માન ઝેડસીબીએલને ટેક્નોલોજી અપનાવામાં અને નવીનતામાં ભારતની પ્રગતિશીલ બેંકિંગ સંસ્થાઓની શ્રેણીમાં સ્થાન આપે છે. આ પુરસ્કાર આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર શ્રી ટી. રવિ શંકર […]
Your Moonsign Janam Rashi This Week –
24 January 2026 – 30 January 2026
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરશો. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. કોઈ પાસે નાણા ઉધાર લેવાનો સમય આવશે. ફેમીલી મેમ્બર તમારા વિચારોને સમજી નહીં શકે. તમારા પોતાના લોકો તમને […]
નૈનાઝ મુનસફની નવી મોનાજાતે વિશ્વભરના દિલોને સ્પર્શ્યા
પ્રખ્યાત મોનાજાત ગાયિકા નૈનાઝ જમાદાર મુનસફે તાજેતરમાં નવી પારસી મોનાજાત ઓ દાદગાર ઓ દાવર રજૂ કરી છે, જેને સમુદાય તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. રિલીઝના માત્ર બે દિવસમાં જ આ મોનાજાતે 5,500થી વધુ વ્યૂઝ મેળવી લીધા છે અને દુનિયાભરના પારસીઓ તરફથી પ્રશંસા અને લાગણીસભર સંદેશાઓ મળતા રહ્યા છે. પારસી ટાઈમ્સ સાથે વાત કરતાં નૈનાઝે જણાવ્યું […]
ડબ્લ્યુઝેડઓ (ઇન્ડિયા)ના સભ્યોએ 8 આતશ બહેરામની યાત્રાથી નવા વર્ષની શરૂઆત કરી
1લી જાન્યુઆરી, 2026ના દિને બેહરામ રોજે ડબ્લ્યુઝેડઓ (ઇન્ડિયા)ના સભ્યોએ તમામ આઠ આતશ બેહરામની બે દિવસીય આયોજનબદ્ધ યાત્રા શરૂ કરી. યાત્રા માટે ઝુબિનઝ ફ્લીટની લક્ઝરી બેન્ઝ કોચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન સભ્યોને સમૃદ્ધ આત્મિય આતિથ્ય મળ્યું, જેમાં સમુદ્રી ભોજન, બિરયાની અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ હતો. રાત્રિવાસ ડબ્લ્યુઝેડઓની ભરડા હાઉસ ખાતે આરામદાયક વ્યવસ્થા સાથે […]
આશા વહીશ્તા દાદગાહનો 8મો સાલગ્રેહ ઉજવાયો
25 ડિસેમ્બર, 2025ના રોજ પુણે સ્થિત આશા વહીશ્તા દાદગાહ સાહેબમાં પવિત્ર અગ્નિના સ્થાપનના આઠમા વર્ષ નિમિત્તે સાલગ્રેહની ભાવસભર ઉજવણી કરવામાં આવી. ચાર મોબેદોએ હમા અંજુમનનું જશન અદા કર્યું, ત્યારબાદ ઉપસ્થિત ભક્તોએ હમબંદગી કરી. હાવન ગેહમાં દાદગાહ સાહેબને યોગદાનરૂપ માચી અર્પણ કરવામાં આવી. હંમેશાની જેમ દાદગાહ હોલ ભક્તોથી ખચાખચ ભરેલો રહ્યો. જશન બાદ ભક્તોએ ચાસણીનો પ્રસાદ […]
Your Moonsign Janam Rashi This Week –
17 January 2026 – 23 January 2026
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા અગત્યના કામો પૂરા કરવામાં સફળ નહીં થાઓ. રાહુને કારણે તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દેશે. નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. રાહુ તમારા હાથથી ખોટા ખર્ચાઓ કરાવશે. કોઈની સાથે ખોટી બોલાચાલીમાં પડી જતા નહીં તેની સંભાળ […]
સુરતની પરિઝાદ પાલિયાને બાયોટેકનોલોજીમાં પીએચડીની ઉપાધિ
સુરતની પરિઝાદ પર્સી પાલિયાને ઉકા તરસાડિયા યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજીમાં ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી)ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. યુનિવર્સિટીના 13મા દીક્ષાંત સમારોહમાં આ ઉપાધિ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે આરીફ ખાન અને વિશિષ્ટ અતિથિ તરીકે ફારૂખ જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પરિઝાદનું ડોક્ટરલ સંશોધન ગ્રીન સિન્થેસાઇઝ્ડ નેનોફોર્મ્યુલેશન ઓફ ફાઇટોકેમિકલ્સ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ […]
ડો. ફારોખ માસ્ટરે કેન્સર મેનેજમેન્ટ માટે રિલાયન્સ હોસ્પિટલમાં હોમિયોપેથીનું સંકલન કર્યું
વિશ્વવિખ્યાત હોમિયોપેથીક વૈદ્ય, શિક્ષણવિદ અને સંશોધક ડો. ફારોખ માસ્ટરને સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં નવી સ્થાપિત હોમિયોપેથી વિભાગ વેલનેસ ક્લિનિકના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હોમિયોપેથીને ઇસ્કાડોર થેરાપી સાથે જોડતી તેમની નવીન સારવાર પદ્ધતિઓ કેન્સર તથા સેરેબ્રોવાસ્ક્યુલર રોગોથી પીડિત દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ સાબિત થઈ છે. કેન્સર મેનેજમેન્ટમાં પીએચડી […]
ડુંગરવાડી જમીન અંગે એનએચએઆઈના નિર્ણય સામે નવસારી પારસી સમુદાયનો વિરોધ
નવસારીના પારસી સમુદાયે સુરત-નવસારી હાઇવેને ચાર લેન કરવાનો પ્રસ્તાવ અંતર્ગત પવિત્ર ડુંગરવાડીની જમીનના એક ભાગના અધિગ્રહણ સામે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. સમુદાયે નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ને અપીલ કરી છે કે સ્થળની પવિત્રતા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગરેખા અપનાવવામાં આવે. આ મુદ્દો પ્રથમ વખત 2025ની શરૂઆતમાં સામે આવ્યો હતો, જ્યારે સરકારી […]








