અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ?? અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા, હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!! અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા, હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!! અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા, હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!! અમે પહેલા, રાત પડે ને વાળુ પતે […]