ભૂતપૂર્વ બીપીપી અધ્યક્ષ દિનશા મહેતા સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ

– દાદી હાઉસ વિવાદ આખરે કોર્ટમાં – 16મી ઓકટોબર, 2020ના રોજ, ‘વિશ્ર્વાસનો ભંગ’ અને ‘છેતરપિંડી ’ના આરોપો હેઠળ શ્રી આઈ આર શેખની હેઠળ બેલાર્ડ પિયરમાં એડિશનલ 38મા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ, પૂર્વ-બીપીપી અધ્યક્ષ – દિનશા મહેતાને અંતે ચાર્જશીટ કરવામાં આવ્યા હતા અને જામીન કરવામાં આવ્યા હતા. સમુદાયના સભ્યો આ ચર્ચાસ્પદ મુદ્દાને યાદ કરશે, જેમાં દાદી […]

તાતા સ્ટીલે સર દોરાબજી તાતા પાર્કને જમશેદપુરના નિવાસીઓને ફરી સમર્પિત કર્યો

10મી ઓકટોબર, 2020, સર દોરાબજી તાતાના પત્ની લેડી મેહરબાઈ તાતાની 141મી જન્મજયંતિ નિમિત્તે તાતા સ્ટીલ (જમશેદપુર) એ પાર્કની સિલ્વર એનિવરસરી નિમિત્તે જામશેદપુરના રહેવાસીઓને બિસ્તાપુરના સર દોરાબજી તાતા પાર્કને ફરીથી સમર્પિત કર્યો. આ પ્રસંગે, તાતા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર, ટીવી નરેન્દ્રએ, નવીનીકરણ પાર્કનું અનાવરણ કર્યું હતું, અને તેમની પત્ની, રૂચી નરેન્દ્રને, લેડી મેહેરબાઈ તાતાની પ્રતિમાનું […]

જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

6ઠ્ઠી ઓકટોબર, 2020ના રોજ, જેઝીલ હોમાવઝીરને એનિમેશન એક્સપ્રેસ એવીસીજી 40-અંડર-40 ઓળખપત્ર આપવામાં આવ્યું, જે મૂળરૂપે એનિમેશન અને વીએફએક્સ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોની સ્વીકૃતિ આપે છે અને સન્માન કરે છે જેમણે આ માધ્યમમાં મોટો ફાળો આપ્યો છે. જેઝીલને કોમિક્સ એન્ડ એનિમેશન કેટેગરીમાં આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે તથા તેની […]

દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક […]

અમારા મા-બાપ જ અમારી ધરોહર!

સંજાણમાં રહેતા જહાંગીરજી ખેડૂત હતા. તેમની પોતાની કેરી અને ચીકુની વાડી હતી. એક ખેતર હતું એક દિવસ ઘરે આવી એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન, કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું. આ પત્ર સ્વરૂપે. તેમનો દીકરો સોરાબ અને વહુ રોશનને રૂમમાં બોલાવીને પત્ર આપી દીધો. ઘરમાં સોરાબ, રોશન અને […]

આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

એક નિવેદન મુજબ ઇન્ડો-અમેરિકન ચેમ્બર કોમર્સ (આઈએસીસી)એ ચાલુ રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. 2જી ઓક્ટોબર, 2020 ના રોજ, વૈશ્ર્વિક લીડરશીપ એવોડર્સના ભાગ રૂપે, બિઝનેસ આઈકન, રતન તાતાને જીવનકાળની સિદ્ધિ એવોર્ડ રજૂ કર્યો. આઇએસીસીએ તેના નિવેદનમાં, આપણા સમુદાયના રત્નને વધુ માન આપતા જણાવ્યું કે પ્રભાવશાળી ઉદ્યોગપતિ, પરોપકારી અને આજ સુધી માનવતાવાદી ‘રતન તાતા, જેમણે ભારતના સૌથી મોટા […]

ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને […]

રોગાચાળાને કારણે ઈરાને મેહેરેગાન ઉત્સવ રદ્દ કર્યો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લગભગ તમામ મેહેરેગાનની ઉજવણી ઇરાનમાં રદ કરવામાં આવી હતી. અરદકનના યઝદ પ્રાંતમાં તા. 1લી ઓકટોબર 2020માં ઉજવણી હતી. મેહેરેગાન જે ઇરાની કેલેન્ડરના 196માં દિવસે આવે છે (સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 2જી ઓક્ટોબર) જે પરંપરાગત પાનખરની ઋતુમાં કાપણીના સમયમાં ઉજવાતો તહેવાર છે. ઈરાનમાં મેહેરેગાન મિત્રતા, સ્નેહ અને પ્રેમની પ્રાચીન દેવી મિથ્રાની ઉજવણીમાં ઇરાની […]

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી […]

એનએસએસ મુજબ જરથોસ્તી સમુદાય, બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ

જુલાઈ, 2020માં પ્રકાશિત રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (એનએસએસ) ના 75માં રાઉન્ડના પરિણામો મુજબ, ભારતના ધાર્મિક સમુદાયોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, જરથોસ્તી સમુદાય બિમારીઓ માટે સૌથી વધુ સંવેદનશીલ રહે છે. ભારત સરકારના ‘સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય’ એ ‘હેલ્થ ઇન ઈન્ડિયા’ શીર્ષકના સર્વેનો અહેવાલ બહાર પાડ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતના આરોગ્ય ક્ષેત્ર પર મૂળભૂત, જથ્થાત્મક માહિતી એકત્રિત […]

શાહેન-ની-બાજની ઉદવાડામાં ઉજવણી

માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી […]