બીપીપીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા યઝદી દેસાઈનો પ્રસ્તાવ

બ્રેકીંગ ન્યુઝ: યઝદી દેસાઇએ બીપીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પ્રસ્તાવ મુકયો છે. તેમની પત્ની અનાહિતા દેસાઈએ સંદેશ શેર કર્યો છે, હું ખુબ ભારે હૃદયથી જાણ કરૂં છું કે મારા પતિ યઝદી દેસાઈએ ચેરમેન/ ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપ્યું છે. બોમ્બે પારસી પંચાયત અને સમુદાય તેમને ઝડપી રીકવરી માટે શુભેચ્છા આપે છે. એક બઝ છે કે […]

પીએમ મોદી દ્વારા રતન તાતાને અપાયેલો ‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચ્યુરી’ એવોર્ડ

એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઈન્ડિયા (એસોચેમ) એ તેના સ્થાપના સપ્તાહનું આયોજન 15 થી 19 ડિસેમ્બર, 2020 કર્યુ, થીમની ઉજવણી, ભારતની સ્થિતિસ્થાપકતા: આત્મનિર્ભર રોડમેપ ટુવડર્સ 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એસોચેમ ફાઉન્ડેશન વીક 2020ને સંબોધન કર્યું. 19મી ડિસેમ્બરે ઉજવણીના અંતિમ પ્રસંગે, પીએમ મોદીએ તાતા ગ્રુપ વતી રતન તાતાને દેશ માટેના તેમના […]

સમુદાય, બીપીપી. શાસનનો ‘અવિચારી બહુમતી’ ના નિયમ હેઠળ ભોગ

‘અન્યાયી અને મૂર્ખ બહુમતી સિવાય બીજું કંઇ ખરાબ નથી’ – ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ નામના બે કૃત્યના નાટકનાં લેખક મહેત મુરત ઇલદાન લગભગ બે અઢી મહિના પહેલાં જ બીપીપીના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ તેમના તમામ સહયોગી ટ્રસ્ટીઓને ઝરીર ભાથેનાના દુર્ભાગ્યપૂર્ણ અને અકાળ અવસાનને કારણે ખાલી પડેલી જગ્યા ભરવા માટે વિચારણા કરવા અને યોજના ઘડવા વિનંતી કરી હતી. […]

જાણો આ ઋતુમાં તમારા રસોડામાં સૂંઠ કેમ હોવી જોઈએ

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. પરંતુ અમે તમને સુકા આદુના સેવનના ફાયદા જણાવતા પહેલા જણાવી દઈએ કે સૂંઠ શુ છે. સુકા આદુના પાવડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક […]

હસો મારી સાથે

હે ભગવાન બોડી તો ના બનાવી શક્યા પણ, એન્ટીબોડી તો બનાવી દેજે. *** બધા 2021ની એવી રીતે રાહ જોઈ રહ્યા છે જાણે કે 31મી ડિસેમ્બરે 2020ના રોજ રાત્રે 12.00 વાગ્યે કોરોના આવીને કહેશે… ’અચ્છા, તો મેં ચલતા હું, દુઆઓ મેં યાદ રખના.’ *** લગ્ન પહેલાં કહ્યું હતું કે છોકરો પાઈલોટ છે, પછી ખબર પડી કે […]

સુખી સંસાર!

રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે […]

XYZ Holds ‘BRAINIAX 2020’ And 6th Annual Day

The Community’s leading establishment for children and young adults – the XYZ (Xtremely Young Zoroastrians) Foundation, held its annual events – ‘Brainiax’, as also celebrated its sixth Annual Day, on 19th December, 2020, conducted virtually, over Zoom. ‘Brainiax’ was conducted across three age groups (Under 9, Under 12, and Under 17), and comprised four activities […]

Jal Engineer Conferred ‘Global Teacher Award’

Jal Nader Engineer of ‘Jal Coaching Classes’, Lonavala, was recently awarded the prestigious ‘Global Teacher Award’ for 2020, at the AKS Education Awards event, which confers global recognition onto select teachers from across 110 countries worldwide, for their contributions in the field of education. 58-yearold ‘Jal sir’, as he is popularly known as in Lonavala […]

Premiering Ba Humata

(By Meher Amalsad, Ca, USA) A Prayer, Leadership and Entrepreneurship Global Webinar Series on ‘Prayer With Action and Action With Prayers’, by our thoughtful priests, insightful leaders and thinking entrepreneurs, celebrating the theme: ‘Make Others Happy And You Shall Also Be Happy’. With immense pride and joy, we would like to invite you all to join us for this very […]