માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ. લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ જયારે અહુરમજદની […]

હસો મારી સાથે

એક મિત્રને વેલણથી બચવા માટે મેં સલાહ આપી કે, રોટીમેકર લઇ લે. 5-6 દિવસ પછી એનો ફોન આવ્યો વોશીંગ મશીન કઈ કંપનીનું સારું આવે છે? હવે તો ધોકા મારે છે. *** દર્દી: હું તો એટલો મોદી ભક્ત થઈ ગયો છું ને કે મારા શરીરમાં એક જગ્યાએ નાનું કમળ ઉગ્યું છે. ડોકટર: અરે ગધેડા, એ કમળ […]

ભૂલોનું પ્રાયશ્ર્ચિચત!!

આજે ઘણા વખતે મારો મિત્ર સમીર મને મંદિરમાં મળી ગયો મારાથી હસતા હસતા પુછાય ગયુ, ‘અરે સમીર આટલો ધીર ગંભીર કેમ થઈ ગયો છે તારો સદા હસ્તો રહેતો ચેહરો આમ મુરઝાઈ કેમ ગયો છે, તું અને ધાર્મિક? આંખમાં આંસુ સાથે સમીરે પોતાની અંગત વાત મને કહી અને સાથે કહ્યું દોસ્ત આ વાત તું યુવાનો સુધી […]

જીને અરજ કબુલ રાખી!

મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું […]

હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલના ફન-ફેરની ભવ્યપણે ઉજવણી

તા. 3-01-2019ના ગુરૂવારના રોજ બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના જુનિયર કેજીથી ધોરણ 8માં ઉત્સાહપૂર્વક સુધી ફન-ફેરની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યા ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે સુરત પારસી પંચાયતના ડો. રતન માર્શલ ગ્રાઉન્ડ પર 9.30 વાગે ફનફેરનું ઓપનીંગ થયું હતું. જેમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદજી દોટીવાલા  અને આજ શાળાના ભૂતપૂર્વ […]

Snore No More!

Everyone snores occasionally, and it’s usually not a matter of concern. However, snoring regularly at night can disrupt the quality of your sleep, leading to headaches, daytime fatigue, irritability, and increased health problems. And if your snoring keeps your partner awake, it could cause issues in your relationship. But you need to understand the root […]

Celebrity Marriages

The German philosopher Goethe said that “Love is an ideal thing, marriage is a real thing and a confusion of the real with the ideal never goes unpunished.” Now, in a way, every married couple is a ‘Karmic Couple’ since marriage is the biggest Karmic-connection to settle trials and dues of past births. However, today an ordinary […]